Skip to main content

Posts

ગાંધીધામ નીલકંઠ ગોદામ માંથી થયેલ ૧૪.૮૦ લાખના ચોખાની ચોરીના મામલે પ્રતિક ઠક્કરની ધરપકડ..

ગાંધીધામ કંડલા માર્ગ પર આવેલ નીલકંઠ ગોદામ માંથી ૧૪.૮૦ લાખના ચોખાની ચોરી થયેલ તે પ્રકરણ મુદે તપાસ ટુકડી એ ભુજની નવી જથ્થાબંધ બજારના વેપારી પ્રતિક કનુભાઈ ઠક્કર કે જેનું નામ પહેલા એક પત્રકારને માર મારવાના બનાવમાં તેમજ ચોરી સબબ પોલીસ ચોપડે તેનું નામ આવી ચુક્યું છે તેની ધરપકડ કરાઈ છે. પ્રતિક ઠક્કરની પુછતાછ બાદ ચોરાઉ માલનું પગેરું મહુવા, રાજકોટ અને ભુજના અન્ય વેપારી તરફ મળતા વેપારી આલમમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. પ્રતિકે આપેલા નિવેદનમાં ભુજના અશરફ નામના શખ્સનો ઉલ્લેખ કર્યો છે. અશરફ ચોરાઉ માલ પ્રતીકને પહોચાડતો હતો તેથી હવે પોલીસે અશરફ ની ધરપકડ કરવા ચક્રોને ગતિમાન કર્યા છે. તેમજ વધુ વિગતો મેળવવા રીમાન્ડની માંગણી સાથે પ્રતિકને કોર્ટ સમક્ષ રજુ કરાશે. ત્યારબાદ આ સમગ્ર પ્રકરણ માં સંડોવાયેલા વધુ નામોનો પર્દાફાસ થાય તેવી વકી દેખાઈ રહી છે.
Editorials : The fear of which happened: The Supreme also suspected.

જેનો ભય હતો એ જ થયું : સુપ્રીમ પણ શંકામાં.

જેનો ભય હતો એ જ થયું : સુપ્રીમ પણ શંકામાં. આઝાદી બાદ ભારતમાં પ્રથમવાર સુપ્રીમ કોર્ટના ૪ જજોએ ચીફ જસ્ટિસ સામે ઉઠાવ્યા સવાલો. ભૂતકાળમાં એક સમાચાર વાંચ્યા હતા , જેમાં સાંસદ જ્યારે બંગલા ખાલી નતા કરતાં ત્યારે સુપ્રીમ કોર્ટ કોમેન્ટ કરી હતી કે આ દેશને હવે ભગવાન પણ બચાવી શકે એમ નથી , પરંતુ હવે જ્યારે સુપ્રીમ કોર્ટ ખુદ પોતે શંકા ના દાયરામાં હોય ત્યારે સાચે આ દેશને હવે ભગવાન પણ બચાવી શકે એમ નથી એવું કહીશું તો અતિશયોક્તિ નહી ઘણાય.  સ્વતંત્રતા બાદ દેશમાં પ્રથમવાર સુપ્રીમ કોર્ટના ૪ જજોએ આજે પત્રકાર પરીષદ કરીને ખળભળાટ મચાવી દીધો. ચીફ જસ્ટિસ બાદ સુપ્રીમ કોર્ટના ૪ વરિષ્ઠ જજ જસ્ટિસ ચેલામેશ્વર, જસ્ટિસ મદનલોકુર, જસ્ટિસ કુરિયન જાસેફ, જસ્ટિસ રંજન ગોગોઇએ મીડિયા સાથે વાત કરીને સુપ્રીમ કોર્ટના પ્રશાસનમાં અનિયમિતતાઓ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટના ચાર જજાનો એક સાત પાનાનો પત્ર પણ સામે આવ્યો છે. જેમાં જજાએ કેટલાક કેસમાં એસાઇનમેટને લઇને નારાજગી વ્યકત કરી છે. જજોએ આરોપ મુકયો છે કે ચીફ જસ્ટીસ તરફથી કેટલાક મામલાઓને કેટલીક ખાસ બેન્ચો અને જજોને જ આપવામાં આવે છે.    મીડિયા સાથે વાત કરીન...
ગાંધીધામમાં ૧૪ લાખના ચોખા ચોરીના ૩ આરોપી ઝડપાયા

ત્રણ તલાક : મોદી સરકારને તારશે કે ડૂબાળશે ?

ત્રણ તલાક : મોદી સરકારને તારશે કે ડૂબાળશે ? મોદી સરકાર રાજ્યસભામાં પાસ ન થવા છતાં વટહુકમ લાવીને તેને ગુનાહિત જાહેર કરી શકે છે સરકાર   લોકસભાની ચૂંટણી 2019માં આવી રહી છે પણ એ પહેલાં લઘુમતી સમાજ માટે ટ્રિપલ તલાકને લઈને ક્યાંક સ્વીકાર્ય અને ક્યાંક અસ્વીકાર્ય સ્થિતિ જોવા મળી છે , વાત છે ત્રણ તલાક ની , એકવારમાં ત્રણ તલાક (તલાક-એ-બિદ્દત) પર રોક લગાવવાવાળા બિલને રાજયસભામાં પાસ કરાવવામાં સફળ ન રહેલી સરકાર હવે બીજા રસ્તા પર ધ્યાન આપી રહી છે.  મોદી સરકાર એકવારમાં ત્રણ તલાકને ગુનો જાહેર કરવા માટે તેના પર વટહુકમ લાવવા પર વિચાર કરી રહી છે. સૂત્રના જણાવ્યા પ્રમાણે સરકાર ટ્રિપલ તલાકના તમામ ઓપરેશન પર નજર રાખી રહી છે. આ ક્રમમાં સંસદના બજેટ સત્ર દરમિયાન તેના પર વટહુકમ લાવવા પર પણ વિચાર કરી રહી છે. બજેટ સત્રમાં જોઈન્ટ સેશનમાં વટહુકમ લાવીને સરકાર રાજયસભામાં પાસ ન થવા છતાં તેને ગુનાઈત જાહેર કરી શકે છે. નોંધનીય છે કે, વિપક્ષે ટ્રિપલ તલાક બિલને સિલેકટ કમિટીમાં મોકલવાની માંગ કરીને તેને રાજયસભામાં પાસ ન થવા દીધું. શિયાળું સત્ર દરમિયાન મોદી સરકારે ટ્રિપલ તલાકને ગુનાઈત જાહેર કરતા બિલ...
*અરજીત ના ગીતો સાંભળી બોયફ્રેન્ડ યાદ માં કલાકો રોઇ*  *પછી યાદ આવ્યું કે મારો કોઈ બોયફ્રેન્ડ જ નથી...* *ફરીથી કલાક રોઇ..* *😂😛😜😂* @Kheldharaho.com

રાત્રે ૧૦ વાગ્‍યા પછી લાઉડ સ્‍પીકર વગાડવા નહીં

રાત્રે 10 પછી બંધ