ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા અદ્યતન સુવિધા ધરાવતી એમ્બ્યુલન્સ વેન જન હિતાર્થે અર્પણ કરવામાં આવી હતી. આ એમ્બ્યુલન્સ વેન માં અદ્યતન સુવિધાઓ છે. એક આઇસીયું રૂમ જેવી સુવિધાઓ આ એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કોઈપણ દર્દી હોય તેને ભુજ ની હોસ્પિટલ માંથી અન્ય કોઈ જગ્યાએ રીફર કરવામાં આવે કે અન્ય ઇમરજન્સી સેવાઓ હોય આ એમ્બ્યુલન્સ લોકોને ઉપયોગી બની રહેશે. સ્વામી શ્રી ભક્તિવલ્લભદાસજીની પુણ્ય સ્મૃતિમાં આ એમ્બ્યુલન્સ વેન લોક હિતાર્થે અર્પણ કરવામાં આવી હતી. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ