તંત્રીલેખ : હજ યાત્રામાં સબસીડી પાછી ખેંચી મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો સબસીડીની રકમ વપરાશે લઘુમતી માટે જ , પણ હવે સશક્તિકરણ માટે ૭૦૦ કરોડ નો બચાવ થશે : શિક્ષણ અને મહિલા સશક્તિકરણ માટે ભંડોળ નો ઉપયોગ : સરકાર અમુક મુસ્લિમ આ નિર્ણય થી , ખુશ પણ અમુક મુસ્લિમ કહે છે દરેક ધર્મ ની યાત્રા માટે પણ યાત્રા સબસીડી બંધ થવી જોઈએ. જે સમાજમાં શિક્ષણ હોય ત્યાં ગુન્હા નું પ્રમાણ નહીંવત થઈ જાય છે , અને જ્યાં ગુન્હા ના હોય ત્યાં ધર્મ આપોઆપ આવી જાય છે , આજ સમગ્ર પૃથ્વી ઉપર આંતક અને ગુન્હાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે અને એ પણ આટ આટલાં ધાર્મિક અને યાત્રા સ્થળો હોવાં છતાં પણ , તો પ્રશ્ન એ થાય છે જે યાત્રા અને ધાર્મિક સ્થળો ક્રાઈમ ઘટાડવામાં નિષ્ફળ નીવડ્યા છે , એનો મતલબ એ નથી કે ધાર્મિક સ્થળોનો વિરોધ કરવો જોઈએ. પણ મુદ્દો છે શિક્ષણ નો અભાવ જ્યાં છે ત્યાં ક્રાઈમ નો ગ્રાફ ઊંચે જોવા મળશે, વાત કરીએ યાત્રા ધામ ઉપર જતાં યાત્રાળુઓને સરકાર દ્વારા અપાતી સબસિડી , લઘુમતી સમાજ ને મક્કા મદીના એ હજ માટે જતાં મુસ્લિમ લોકોને સરકાર દ્વારા અત્યાર સુધી સબસીડી અપાતી હતી જે હવે બંધ કરવાનો નિર્ણય કરીન...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ