Skip to main content

Posts

Showing posts from January 17, 2018

You Never Know : Thoughts Through Painting

You Never Know: 2500 Years Ago In 2017 Kaushik sharing his thoughts through his paintings.... The truth is eternal; 2500 years ago, the Gita made by Lord Buddha was called by Arjun by means of Krishna in battleground 5000 years ago, this same teaching was done by Swami Vivekananda in Chicago on September 27, 1893, and such views are continued by Osho Rajneesh They were saying so. And the words of Vivekananda in Chicago, 2017 and Mahi, were the same, yes, author and illustrator of the book published in September 2017. Kaushik Shah also has the same ideas, Thus, the truth is endless, but if a book in which ideas with painting and thoughts and thoughts read, any person will be "forced" to think (Here the word has been used, the person might have thought of writing ,) So the idea of ​​writing about this book came for two reasons,  one reason is the title and another reason the painting in this book. The title of the book is "(You Never Know)". Kaushik Shah has

You Never Know : ચિત્ર વાટે વહ્યાં વિચારો

યુ નેવર નો : 2500 વર્ષ પહેલાંની ગાથા 2017માં Kaushik sharing his thoughts through his paintings..... સત્ય શાશ્વત હોય છે , 2500 વર્ષ પહેલાં બુદ્ધ ભગવાને કરેલી ગાથા 5000 વર્ષ પહેલાં કૃષ્ણ દ્વારા યુદ્ધ મેદાનમાં અર્જુનને માધ્યમ બનાવીને કહેવાઈ ગઈ હતી , તો આ જ ઉપદેશ 27 સપ્ટેમ્બર1893 માં  સ્વામી વિવેકાનંદ પોતાની વાત શિકાગોમાં કરી હતી , અને આવા જ વિચારો ઓશો રજનીશે 1990 સુધી સતત કહેતાં રહ્યા હતા. અને 2017 અને મહીનો પણ વિવેકાનંદ શિકાગોમાં બોલ્યા હતા એ જ , હા સપ્ટેમ્બર 2017માં પ્રકાશિત થયેલ પુસ્તકનાં લેખક અને ચિત્રકાર ડૉ. કૌશિક શાહ પણ એ જ વિચારો મૂક્યા છે , આમ સત્ય અવિરત છે , પણ જો કોઈ પુસ્તક કે જેમાં ચિત્ર (પેઈન્ટિંગ) સાથે વિચારો અને એવા વિચારો કે વાંચતા જ કોઈ પણ વ્યક્તિ વિચારવા માટે "મજબૂર" બની જાય ( અહીં મજબૂર શબ્દ પ્રયોગ કર્યો છે , વ્યક્તિ વિચારવા લાગી જાય એમ પણ લખી શક્યો હોત , )  એટલે આ પુસ્તક વિશે લખવાનો વિચાર બે કારણે આવ્યો , એક કારણ એનું ટાઇટલ અને બીજું કારણ આ પુસ્તકમાં રહેલા પેઇન્ટિંગ . પુસ્તક નું ટાઇટલ છે " (યુ નેવર નો)  " આમ જોવા જઈએ તો શીર્ષક માં જ ડૉ. ક

શહીદને મળેલી સહાય સારાં કાર્યોમાં વપરાશે

શહીદને મળેલી સહાય સારાં કાર્યોમાં વપરાશે શહીદ હરદીપસિંહનાં પરિવારને મળેલી આર્થિક સહાય સારા કાર્યોમાં વપરાશે એવું એમનાં પરિવારજનોએ આજ તલવાણા નિવાસસ્થાને મા આશાપુરા ન્યુઝ ને જણાવ્યું હતું. આજ રોજ તલવાણા જઈ વીર શહીદ હરદીપસિહ ને વિરાજંલી આપી તથા તેમના પરિવાર ને સાંત્વના આપી સાથે " રાજપૂત મધર્સ ગૃપ અમદાવાદ ( R.m.G) (રાજપૂત ફાઉન્ડેશન અમદાવાદ )" જે ક્ષત્રિય સમાજના બહેન દીકરીબા માટે અને તેમના ઉત્થાન  માટે કાર્ય કરે છે ત્યારે આ ગૃપના બધા બહેનો વતી શહીદ હરદીપસિહનાં પરિવાર ને આર્થિક મદદ કરવામા આવી, રાજપૂત મધર્સ ગૃપ તરફથી મળેલ રોકડ રકમ કરછ જીલ્લા રાજપૂત મહિલા પ્રમુખ ચેતનાબા જાડેજા તથા તલવાણા અગ્રણી અજીતસિંહ રાઠોડ સાથે જયાબા ઝાલા ,પ્રીતિબા જાડેજા દ્વારા આજ રોજ તલવાણા જઈ તેમના પરિવાર ને રોકડ સહાય આપવામાં આવી હતી , રાજપૂત મધર્સ ગૃપ ના બધા બહેનો એ જણાવ્યું કે હરદીપસિહ ની શહાદત ની કિંમત કોઈ પણ સંજોગોમાં આંકી ન શકાય આ તો માત્ર ચરણોમાં પુષ્પ  ની એક પાંખડી છે એક પહેલ છે . આ ગૃપની સાથે કરછ જીલ્લા રાજપૂત મહિલા સભા તથા "મા આશાપુરા ન્યૂઝ" ના હેડ જયમલસિહ જાડેજા તથા તેમના પૂરા સ