શહીદને મળેલી સહાય સારાં કાર્યોમાં વપરાશે
શહીદ હરદીપસિંહનાં પરિવારને મળેલી આર્થિક સહાય સારા કાર્યોમાં વપરાશે એવું એમનાં પરિવારજનોએ આજ તલવાણા નિવાસસ્થાને મા આશાપુરા ન્યુઝ ને જણાવ્યું હતું.
આજ રોજ તલવાણા જઈ વીર શહીદ હરદીપસિહ ને વિરાજંલી આપી તથા તેમના પરિવાર ને સાંત્વના આપી સાથે " રાજપૂત મધર્સ ગૃપ અમદાવાદ ( R.m.G) (રાજપૂત ફાઉન્ડેશન અમદાવાદ )" જે ક્ષત્રિય સમાજના બહેન દીકરીબા માટે અને તેમના ઉત્થાન માટે કાર્ય કરે છે ત્યારે આ ગૃપના બધા બહેનો વતી શહીદ હરદીપસિહનાં પરિવાર ને આર્થિક મદદ કરવામા આવી, રાજપૂત મધર્સ ગૃપ તરફથી મળેલ રોકડ રકમ કરછ જીલ્લા રાજપૂત મહિલા પ્રમુખ ચેતનાબા જાડેજા તથા તલવાણા અગ્રણી અજીતસિંહ રાઠોડ સાથે જયાબા
ઝાલા ,પ્રીતિબા જાડેજા દ્વારા આજ રોજ તલવાણા જઈ તેમના પરિવાર ને રોકડ સહાય આપવામાં આવી હતી ,
રાજપૂત મધર્સ ગૃપ ના બધા બહેનો એ જણાવ્યું કે હરદીપસિહ ની શહાદત ની કિંમત કોઈ પણ સંજોગોમાં આંકી ન શકાય આ તો માત્ર ચરણોમાં પુષ્પ ની એક પાંખડી છે એક પહેલ છે .
આ ગૃપની સાથે કરછ જીલ્લા રાજપૂત મહિલા સભા તથા "મા આશાપુરા ન્યૂઝ" ના હેડ જયમલસિહ જાડેજા તથા તેમના પૂરા સ્ટાફ પરિવાર તરફથી રોકડ તેમના પરિવાર ને આપવામાં આવી સાથે વિરાજંલી આપવામાં આવી હતી,
આશા રાખીએ કે આ ગૃપ માથી પ્રેરણા લઈને મોભીઓ સંસ્થાઓ શહાદત વહોરનાર શહીદ હરદીપસિહનાં પરિવાર ને સાંત્વના સાથે સધિયારો આપે.
- મા આશાપુરા ન્યુઝ ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ ,
97252 06123 - 37,
72260 06124 - 33,
Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
શહીદ હરદીપસિંહનાં પરિવારને મળેલી આર્થિક સહાય સારા કાર્યોમાં વપરાશે એવું એમનાં પરિવારજનોએ આજ તલવાણા નિવાસસ્થાને મા આશાપુરા ન્યુઝ ને જણાવ્યું હતું.
આજ રોજ તલવાણા જઈ વીર શહીદ હરદીપસિહ ને વિરાજંલી આપી તથા તેમના પરિવાર ને સાંત્વના આપી સાથે " રાજપૂત મધર્સ ગૃપ અમદાવાદ ( R.m.G) (રાજપૂત ફાઉન્ડેશન અમદાવાદ )" જે ક્ષત્રિય સમાજના બહેન દીકરીબા માટે અને તેમના ઉત્થાન માટે કાર્ય કરે છે ત્યારે આ ગૃપના બધા બહેનો વતી શહીદ હરદીપસિહનાં પરિવાર ને આર્થિક મદદ કરવામા આવી, રાજપૂત મધર્સ ગૃપ તરફથી મળેલ રોકડ રકમ કરછ જીલ્લા રાજપૂત મહિલા પ્રમુખ ચેતનાબા જાડેજા તથા તલવાણા અગ્રણી અજીતસિંહ રાઠોડ સાથે જયાબા
ઝાલા ,પ્રીતિબા જાડેજા દ્વારા આજ રોજ તલવાણા જઈ તેમના પરિવાર ને રોકડ સહાય આપવામાં આવી હતી ,
રાજપૂત મધર્સ ગૃપ ના બધા બહેનો એ જણાવ્યું કે હરદીપસિહ ની શહાદત ની કિંમત કોઈ પણ સંજોગોમાં આંકી ન શકાય આ તો માત્ર ચરણોમાં પુષ્પ ની એક પાંખડી છે એક પહેલ છે .
આ ગૃપની સાથે કરછ જીલ્લા રાજપૂત મહિલા સભા તથા "મા આશાપુરા ન્યૂઝ" ના હેડ જયમલસિહ જાડેજા તથા તેમના પૂરા સ્ટાફ પરિવાર તરફથી રોકડ તેમના પરિવાર ને આપવામાં આવી સાથે વિરાજંલી આપવામાં આવી હતી,
આશા રાખીએ કે આ ગૃપ માથી પ્રેરણા લઈને મોભીઓ સંસ્થાઓ શહાદત વહોરનાર શહીદ હરદીપસિહનાં પરિવાર ને સાંત્વના સાથે સધિયારો આપે.
અત્રે શહીદ પરિવારે પણ ખુમારીનાં દર્શન કરાવ્યાં હતા અને પરિવારજનોએ જાહેર કર્યું કે વીર શહિદ હરદીપસિંહ ઝાલાનાં પરિવારને મળેલી સહાય નો ઉપયોગ સ્મારક બનાવવા તેમજ સારા કર્યો માં ઉપયોગ કરવામાં આવશે , જેથી શહીદ હરદીપસિંહની શહાદતને લોકો કાયમ યાદ રાખે
- મા આશાપુરા ન્યુઝ ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ ,
97252 06123 - 37,
72260 06124 - 33,
Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Comments
Post a Comment