Skip to main content

Posts

Showing posts from January 20, 2018

न मैं मनुष्य हूँ , न मैं भगवान हूँ , मैं बुद्ध हूँ ।

 पंडित द्रोण बुद्ध के पास आया। उसने पूछा, “क्या आप देव हैं?”  बुद्ध ने कहा, “नहीं।”  उसने पूछा, “तो क्या गंधर्व हैं?” बुद्ध ने कहा, “नहीं।”  फिर पूछा, “क्या यक्ष हैं?” बुद्ध ने कहा, “नहीं।” फिर पूछा, “क्या आदमी ही हैं?” बुद्ध ने कहा, “नहीं।” द्रोण ने हैरान होकर कहा, “क्या पशु-पक्षी हैं?”  बुद्ध ने कहा, “नहीं।” उसने कहा, “तो क्या आप पत्थर-पहाड़ हैं?” बुद्ध ने कहा, “नहीं।” तो उसने कहा, “फिर आप कौन हैं? क्या हैं?” बुद्ध ने कहा, “वासनाएं, इच्छाएं, दुष्कर्म, सत्कर्म जिनका अस्तित्व मुझे देव, गंधर्व, यक्ष, आदमी,या पत्थर बना सकता था वे समाप्त हो गयी हैं।अब मैं इनमें से कुछ भी नहीं हूँ; मैं जागा गया हूँ; मैं बुद्ध हूँ।” बुद्ध का अर्थ होता है, जागा हुआ चित्त। बुद्ध का अर्थ होता है, जिसकी मूर्च्छा टूट गयी। बुद्धत्व का अर्थ होता है, होश। बुद्धत्व चैतन्य की प्रकाशमान दशा का नाम है। ओशो का प्रवचन सुनने के लिए ये विडियो प्ले करें , क्या भगवान है ?

સુપ્રીમની હા , મલ્ટીપ્લેક્ષ ની ના , ગુજરાતમાં પદ્માવત નહીં

🖋અભિવ્યક્તિની સ્વતંત્રતા : ફિલ્મ ન ચડાવવાની પણ સ્વતંત્રતા "પદ્માવત" ફિલ્મ રિલીઝ કરીને અમે કોઈ જોખમ ઉઠાવવા તૈયાર નથી : મલ્ટીપ્લેક્ષ એસોસિએશન સુપ્રીમ કોર્ટ ભારતનાં બંધારણને લઈને ભલે પદ્માવતનાં નિર્માતા સંજયલીલા ભણસાલીને રાહત આપી છે , પણ ગુજરાત મલ્ટીપ્લેક્ષ એસોસિએશન પણ કોઈ ફિલ્મ ના રિલીઝ કરવાનો પોતાનો અધિકાર અબાધિત રાખ્યો છે, જોકે ગુજરાત મલ્ટીપ્લેક્ષ ના સંચાલકોને કોઈ પદ્માવત રિલીઝ ના થાય એમાં રસ નથી, પણ મલ્ટીપ્લેક્ષ કોઈ જોખમ ઉપાડવા તૈયાર નથી . કરનીસેના કોઈ પણ સંજોગે નામ બદલાવેલી ફિલ્મ પદ્માવત થિયેટરમાં રિલીઝ થાય એનાં પક્ષમાં નથી , કોઈ પણ સંજોગોમાં ઇતિહાસ સાથે છેડછાડ નહીં ચલાવી લેવાય તેવો હુંકાર કરણી સેનાએ કર્યો છે. Advt : બિયારણમાં કચ્છનું વિશ્વાસ પાત્ર નામ એટલ રવિ બીજ ગુજરાત મલ્ટીપ્લેક્ષ એસોસિએશનના પ્રમુખ રાકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની મલ્ટીપ્લેક્ષનાં માલિકો નુકસાન વેઠવા તૈયાર નથી , અમે શામાટે નુક્શાન ભોગવીએ? એવો સવાલ ઉઠાવીને પરોક્ષ રીતે ગુજરાતની કોઈ પણ મલ્ટીપ્લેક્ષ માં પદ્માવત રિલીઝ નહીં થાય એવો સંકેત પણ આપી દીધો છે. અમુક લોકો એવું પણ માની રહ્યાં છે કે ભૂ

જખૌ બંદરથી ડીઝલની દાણચોરી

🖋 જખૌ બંદરથી ડીઝલની દાણચોરી નો પર્દાફાશ : બે માછીમાર એસઓજી નાં સાણસામાં. મા ન્યુઝ- ૨૦.૦૧.૨૦૧૮ શનિવાર, અબડાસા તાલુકાનાં જખૌ નજીક જખૌ બંદર ઉપર થતી ડિઝલની ચોરીનો પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપે પર્દાફાશ કર્યો છે. ગત મધરાત્રે જખૌના કાંઠે દાણચોરીથી લવાયેલાં 2150 લિટરના 12 બેરલ સાથે જામખંભાળીયાની બે બોટ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. એસઓજીએ જખૌ કાંઠેથી "દરીયા જલ પુકાર "નામની બોટમાંથી 1400 લિટર ડિઝલ ભરેલાં 7 બેરલ સાથે મુસ્તાક જુસબ ગજણ (રહે. નાના અંબાલા, જામખંભાળીયા) અને "હાજીપીર" નામની બોટમાંથી 750 લિટર ડિઝલ ભરેલાં 5 બેરલ સાથે અનવર હારૂન ભગાડ (રહે. સલાયા, જામખંભાળીયા)ની અટકાયત કરી છે. ભારતમાં ડિઝલની વર્તમાન કિંમત 67.65 રૂપિયા લેખે પોલીસે કુલ 1 લાખ 45 હજારનાં ડીઝલ સાથે આરોપીઓ ને દબોચી લેવાયાં છે , પોલીસને  ગત રાત્રે મળેલી બાતમીના આધારે આ ઓપરેશન એસઓજી એ પાર પાડ્યું છે. આ ડીઝલ ચોરી કેટલાં સમયથી ચાલતી હતી તે તપાસનો વિષય છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. Advt

જગત જમાદાર બન્યું દેવાળિયું

🖋  'બંધ' સાથે વ્યવહારમાં 'નાદાર' અમેરિકા  લના 35 લાખ કર્મચારીઓના આશરે આઠ અને આઠ લાખ કર્મચારીઓને ઘરમાં રહેવું પડશે. ફરી એકવાર યુ.એસ. નાદાર બનવાની ધાર પર છે. ટ્રમ્પ સરકાર 'શટડાઉન' ને હલ કરવાના તમામ પ્રયત્નોમાં વ્યસ્ત  મા ન્યુઝ - ૨૦.૦૧.૨૦૧૮ શનિવાર, અમેરિકા ફરી એકવાર 'શટડાઉન' ના અણી પર છે. યુ.એસ. સરકાર 'શટડાઉન' થી દૂર રહેવાનો પ્રયાસ કરી રહી છે. અમેરિકન કોંગ્રેસના લોઅર હાઉસ હાઉસ દ્વારા મંજૂર કરાયેલી કાયદો ફેડરલ સરકારને આર્થિક મંજૂરી આપીને ગુરુવારે રાત્રે પસાર કરવામાં આવ્યો, પરંતુ તેને ઉચ્ચ ગૃહના સેનેટમાં ખડતલ પડકારોનો સામનો કરવો પડ્યો છે . જો સેનેટ દ્વારા આ ખરડો પસાર થતો નથી, તો પછી નાણાકીય મંજૂરીના અભાવને લીધે, સરકારનું કાર્ય ચાલુ રહેશે. સેનેટમાં બિલ પસાર થવું જોઈએ પ્રતિનિધિઓના ગૃહમાં મોટાભાગના શાસક રિપબ્લિકન પક્ષ, આ બિલ સરળતાથી પસાર થયું હતું, પરંતુ સેનેટમાં રિપબ્લિકન પક્ષના બહુમતી હોવા છતાં, તેને પસાર કરવા માટે વિરોધ ડેમોક્રેટ્સના સમર્થનની જરૂર છે. આનું કારણ એ છે કે રિપબ્લિકન પાર્ટીના ત્રણ સેનેટરો આ બિલના વિરોધમાં છે, જ્ય