Skip to main content

Posts

Showing posts from September 11, 2018

નલિયાકાંડમાં સંડોવાયેલ બબા શેઠના જામીન થયા મંજૂર..

સમગ્ર ભારતમાં ચકચાર મચાવનાર નલિયાકાંડમાં આરોપીઓના નામ ખૂલ્યા હતા જેનો કેસ કોર્ટ માં ચાલતો હતો અને આરોપીઓ દ્વારા જામીન માટે અરજીઓ કરવામાં આવી હતી પરંતુ સૂત્રો માથી મળતી માહિતી અનુસાર આજે કોર્ટે બબા શેઠના જામીન મંજૂર કર્યા છે અને હવે જોવાનું એ રહ્યું કે બીજા આરોપીઓ ના જામીન મંજૂર થાય છે કે કાર્યવાહી આગળ વધે છે. સમગ્ર વિગતો માટે જોતાં રહો મા આશાપુરા ન્યૂઝ. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. મા ગૌશાળા: દેશી ગાયનું દૂધ : 50 રૂપિયા લીટર , ઘી 1000 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર મા ડ્રિંકિંગ વોટર: 20 રૂપિયામાં 20 લીટર

ઘારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાએ પશુધન માટે આપી દાનની મોટી રકમ, કેટલી રકમનું કર્યું દાન તે જાણવા માટે વાંચો અહેવાલ..

કચ્છમાં ચોમાસું ઠેલાતાં ૫શુઘન માટે દુષ્કાળની પરિસ્થિતી ઉદભવતાં માન. ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા દ્વારા પશુઘનનાં ચરા માટે ૩૧ લાખનાં દાનની જાહેરાત કરવામાં આવેલ છે અને ખાવડા બન્ની વિસ્તાર માં ગાયો ને ઘાસ નાખવાનું ચાલુ કરી નાખેલ છે. ચાલતાં ચોમાસાની ઋતુમાં કચ્છ જીલ્લામાં પુરતો વરસાદ થયેલ નથી અને વરસાદની સીઝન ઠેલાતાં સમગ્ર કચ્છ જીલ્લામાં દુષ્કાળ જેવી પરિસ્થિતી ઉભી થયેલ છે. જેનાં કારણે અબોલ પ્રાણીઓ માટે ચરા-પાણીની તંગી ઉદભવે તેવી પરિસ્થિતી ઉભી થયેલ છે. જેને ઘ્યાને લઇ કચ્છ જીલ્લાનાં માંડવી-મુન્દ્રા મતવિસ્તારનાં લોકલાડીલા ઘારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા દ્વારા પશુઘન માટે રૂા.૩૧.૦૦ લાખની મોટી રકમ પશુઘનનાં ચરા માટે દાન કરવાની જાહેરાત કરાઈ છે અને ખાવડા બન્ની વિસ્તાર માં ઘાસ આપવાનું પણ ચાલુ થઈ ગયેલ છે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 722