ઘારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાએ પશુધન માટે આપી દાનની મોટી રકમ, કેટલી રકમનું કર્યું દાન તે જાણવા માટે વાંચો અહેવાલ..

કચ્છમાં ચોમાસું ઠેલાતાં ૫શુઘન માટે દુષ્કાળની પરિસ્થિતી ઉદભવતાં માન. ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા દ્વારા પશુઘનનાં ચરા માટે ૩૧ લાખનાં દાનની જાહેરાત કરવામાં આવેલ છે અને ખાવડા બન્ની વિસ્તાર માં ગાયો ને ઘાસ નાખવાનું ચાલુ કરી નાખેલ છે. ચાલતાં ચોમાસાની ઋતુમાં કચ્છ જીલ્લામાં પુરતો વરસાદ થયેલ નથી અને વરસાદની સીઝન ઠેલાતાં સમગ્ર કચ્છ જીલ્લામાં દુષ્કાળ જેવી પરિસ્થિતી ઉભી થયેલ છે.
જેનાં કારણે અબોલ પ્રાણીઓ માટે ચરા-પાણીની તંગી ઉદભવે તેવી પરિસ્થિતી ઉભી થયેલ છે. જેને ઘ્યાને લઇ કચ્છ જીલ્લાનાં માંડવી-મુન્દ્રા મતવિસ્તારનાં લોકલાડીલા ઘારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા દ્વારા પશુઘન માટે રૂા.૩૧.૦૦ લાખની મોટી રકમ પશુઘનનાં ચરા માટે દાન કરવાની જાહેરાત કરાઈ છે અને ખાવડા બન્ની વિસ્તાર માં ઘાસ આપવાનું પણ ચાલુ થઈ ગયેલ છે.

Android App -
maa news
YouTube - maa
news live
Fb page - maa
news live page
Fb group: maa
news live group
Twitter -
@jaymalsinhB
Email -
jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287
48643
97252 06127
CUG Number -
97252 06123 to 37
72260 06124 to
33
મા ડ્રાઈવીંગ સ્કૂલ :
125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા.
મા ગૌશાળા:
દેશી ગાયનું દૂધ : 50 રૂપિયા લીટર,
ઘી 1000 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર
મા ડ્રિંકિંગ વોટર:
20 રૂપિયામાં 20 લીટર
Nalia ma Deri aay k n
ReplyDeleteMahi deri
Delete