Skip to main content

Posts

Showing posts from January 11, 2018
ગાંધીધામમાં ૧૪ લાખના ચોખા ચોરીના ૩ આરોપી ઝડપાયા

ત્રણ તલાક : મોદી સરકારને તારશે કે ડૂબાળશે ?

ત્રણ તલાક : મોદી સરકારને તારશે કે ડૂબાળશે ? મોદી સરકાર રાજ્યસભામાં પાસ ન થવા છતાં વટહુકમ લાવીને તેને ગુનાહિત જાહેર કરી શકે છે સરકાર   લોકસભાની ચૂંટણી 2019માં આવી રહી છે પણ એ પહેલાં લઘુમતી સમાજ માટે ટ્રિપલ તલાકને લઈને ક્યાંક સ્વીકાર્ય અને ક્યાંક અસ્વીકાર્ય સ્થિતિ જોવા મળી છે , વાત છે ત્રણ તલાક ની , એકવારમાં ત્રણ તલાક (તલાક-એ-બિદ્દત) પર રોક લગાવવાવાળા બિલને રાજયસભામાં પાસ કરાવવામાં સફળ ન રહેલી સરકાર હવે બીજા રસ્તા પર ધ્યાન આપી રહી છે.  મોદી સરકાર એકવારમાં ત્રણ તલાકને ગુનો જાહેર કરવા માટે તેના પર વટહુકમ લાવવા પર વિચાર કરી રહી છે. સૂત્રના જણાવ્યા પ્રમાણે સરકાર ટ્રિપલ તલાકના તમામ ઓપરેશન પર નજર રાખી રહી છે. આ ક્રમમાં સંસદના બજેટ સત્ર દરમિયાન તેના પર વટહુકમ લાવવા પર પણ વિચાર કરી રહી છે. બજેટ સત્રમાં જોઈન્ટ સેશનમાં વટહુકમ લાવીને સરકાર રાજયસભામાં પાસ ન થવા છતાં તેને ગુનાઈત જાહેર કરી શકે છે. નોંધનીય છે કે, વિપક્ષે ટ્રિપલ તલાક બિલને સિલેકટ કમિટીમાં મોકલવાની માંગ કરીને તેને રાજયસભામાં પાસ ન થવા દીધું. શિયાળું સત્ર દરમિયાન મોદી સરકારે ટ્રિપલ તલાકને ગુનાઈત જાહેર કરતા બિલને લોકસભા
*અરજીત ના ગીતો સાંભળી બોયફ્રેન્ડ યાદ માં કલાકો રોઇ*  *પછી યાદ આવ્યું કે મારો કોઈ બોયફ્રેન્ડ જ નથી...* *ફરીથી કલાક રોઇ..* *😂😛😜😂* @Kheldharaho.com

રાત્રે ૧૦ વાગ્‍યા પછી લાઉડ સ્‍પીકર વગાડવા નહીં

રાત્રે 10 પછી બંધ

જાગો ગ્રાહક જાગો : હવે વીજકાપનો ઝાટકો વિજકંપનીને

તંત્રી લેખ જાગો ગ્રાહક જાગો : હવે વીજકાપનો ઝાટકો વિજકંપનીને ભારતમાં ગ્રાહક સુરક્ષા અને ગ્રાહકનાં અધિકારો માટે પહોળા માર્ગો છે , પણ વર્ષોથી શોષણ માટે ટેવાઈ ગયેલો ભારતનો નાગરિક એટલે કે ગ્રાહક પોતાનાં અધિકાર વિશે જ અભાન જોવા મળે છે, ભારતનું ન્યાયાલય પણ સમયાંતરે ગ્રાહક ને જાગૃત કરે છે અને પોતાનાં હક્ક અને અધિકાર વિશે જાણ કરે છે કે જ્યારે ગ્રાહક કોઈ પણ સુવિધા કે ચીજ વસ્તુ ખરીદી કરે છે ત્યારે ગ્રાહક એને પામી કે માણી શકે છે , અને એની વચ્ચે જો વ્યાપારી કે સુવિધા કે સેવા પૂરી પાડનાર કંપની જો ખરી ના ઉતરે તો ગ્રાહક પોતાનાં અધિકાર માટે લડી શકે છે .  આ જ મુદ્દે વાત કરીએ વીજળી ની , લાઇટની તો ઘર કે ઓફિસમાં ઘણીવાર વીજ પુરવઠો ખોરવાય ત્યારે આપણે માત્ર જે માત્ર વીજળી કયારે આવશે એની રાહ જોવા સિવાય કંઈ નથી કરતાં અથવા તો કઈ નથી કરી શકતા , પણ હવે એવું નહીં થાય.. હવે કેન્દ્ર સરકાર એવો નિયમ બનાવવા પર વિચાર કરી રહી છે કે જે લાગુ થયા બાદ વીજળી પૂરી પાડતી કંપનીઓ જો સપ્લાયમાં કાપ મૂકશે તો ઝાટકો એટકે કે શોક વિજકંપનીને લાગશે , પીજીવીસીએલ કે જેતે વિજકંપની ઉપર પર ગાળીયો કસાશે.  પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ