ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા અદ્યતન સુવિધા ધરાવતી એમ્બ્યુલન્સ વેન જન હિતાર્થે અર્પણ કરવામાં આવી હતી. આ એમ્બ્યુલન્સ વેન માં અદ્યતન સુવિધાઓ છે. એક આઇસીયું રૂમ જેવી સુવિધાઓ આ એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કોઈપણ દર્દી હોય તેને ભુજ ની હોસ્પિટલ માંથી અન્ય કોઈ જગ્યાએ રીફર કરવામાં આવે કે અન્ય ઇમરજન્સી સેવાઓ હોય આ એમ્બ્યુલન્સ લોકોને ઉપયોગી બની રહેશે. સ્વામી શ્રી ભક્તિવલ્લભદાસજીની પુણ્ય સ્મૃતિમાં આ એમ્બ્યુલન્સ વેન લોક હિતાર્થે અર્પણ કરવામાં આવી હતી.
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 -
37,
72260 06124 -
33,
Youtube : maa
news live,
Android app :
maa news.
Blog :
maanewslive. blogspot. com
Facebook : maa
news live page / group
Twitter :
@jaymalsinhB
Email :
jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment