Skip to main content

Posts

નલિયા સામૂહિક દુષ્કર્મકાંડમાં સરકારી વકીલ તરીકે કલ્પેશ ગોસ્વામી ની નિમણુક કરાઈ..

નલિયા સામૂહિક દુષ્કર્મકાંડમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે ગુજરાત સરકારે કચ્છના ધારાશાસ્ત્રી કલ્પેશ સી. ગોસ્વામીની નિમણૂંક કરી છે. જે-તે સમયે એસપી દ્વારા આ કેસની તપાસ માટે ખાસ સીટની રચના કરાઈ હતી. તેમજ સીટની તપાસ પર સીઆઈડીના ખાસ અધિકારીઓને સુપરવિઝનની કામગીરી સોંપાઈ હતી. આ કેસમાં કૉર્ટમાં ચાર્જશીટ રજૂ થઈ ગયા બાદ સીઆઈડીએ ખાસ સરકારી વકીલની નિમણૂંક કરવા માટે રાજ્ય સરકાર સમક્ષ પ્રપોઝલ મુકી હતી. જેના અનુસંધાને સરકારે અમદાવાદના ધારાશાસ્ત્રી ચેતન કે. શાહની ખાસ સરકારી વકીલ તરીકે નિમણૂંક કરી હતી. જો કે, સરકારે હવે ચેતન શાહની નિમણૂંક રદ્દ કરી ગૃહ વિભાગ અને કાયદા વિભાગના પરામર્શ કલ્પેશ ગોસ્વામીની નિમણૂંક કરાઈ છે અને તે અંગે ખાસ જાહેરનામું બહાર પાડ્યું છે. તેમની નિમણૂંક અંગે જિલ્લાના પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ, કલેક્ટર, બોર્ડર રેન્જ આઈજી, પૂર્વ કચ્છના એસપી અને પશ્ચિમ કચ્છના એસપી સહિતના લોકોને સત્તાવાર જાણ કરાઈ છે. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maane...

અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં યુવકના આપઘાતમાં નોંધાઈ ફરીયાદ..

અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં એક યુવક રાજેશ ઊર્ફે રાધેશ્યામે ૧લી માર્ચે આપઘાત કરી લીધો હતો. રાજેશે મરતાં પહેલાં ‘પોતાની પત્ની અને સાળાના ત્રાસથી આપઘાત કરી રહ્યો હોવાનું’ લખ્યું હતું. આ અંગે રાજેશના પિતા રમેશભાઈએ ફરિયાદ નોંધાવી છે કે રાજેશની પત્ની કામિની અને તેનો સાળો હરેશ કિશનલાલ વાધવાની રહે. મેઘપર-બોરીચી મિલકત પચાવી પાડવા તેના પર સતત માનસિક ત્રાસ ગુજારતાં હતા અને આ માનસિક ત્રાસ હદ બહાર જતા જે સહન ના થવાથી રાજેશે આ ગળે ફાંસો ખાઈ ને આપઘાત કર્યો હયો. પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજેશ એસી રીપેરીંગનું કામ કરતો હતો. તે મેઘપર બોરીચીમાં બે મકાન ધરાવે છે. તેની પત્ની અને સાળો મકાન તેમના નામે કરવા માટે તેને સતત માનસિક ટોર્ચર કરતાં હતા. મૃતક રાજેશે કામિની સાથે પ્રેમલગ્ન કર્યાં હતા. પોલીસે આરોપીઓ વિરુધ ગુન્હો નોંધી ને તપાસ હાથ ધરી છે.. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / grou...

બે દિવસ અગાઉ ઝેરી દવા પી લીધેલ યુવકનું આજે મોત નીપજ્યું..

ગત તા. ૩-૩-૨૦૧૮ ના રોજ ભુજ કોમર્સ કોલેજ પાસે ગણેશ નગર ખાતે રહેતા રવજી હારૂ કોલી ઉ.વ. ૨૯ વાળા અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધેલ હતી જેની સારવાર અર્થે ભુજ ની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતો. આજે એ જ પરિણીત યુવાન નું ભુજ ની જી.કે. જનરલ ખાતે મોત નીપજ્યું હતું. અહેવાલ અને તસ્વીર - કિરણ ગોરી - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

7 મહિના પહેલાં નાં પ્રેમલગ્ન મારકૂટ માં પરિણમ્યા, પત્ની દાખલ

૭ મહિના પહેલાં નાં પ્રેમલગ્ન મારકૂટ માં પરિવર્તિત ઇજાગ્રસ્ત કાજલ જીકેમાં દાખલ એક પ્રેમ લગ્ન બીજા એરેન્જ મેરેજ , બંનેમાં જો પતિ પત્ની વચ્ચે સમજ ન હોય તો સંબંધ માં તિરાડ આવી જાય છે, પ્રેમ લગ્નમાં શરૂઆતમાં આકર્ષણ હોય , કલ્પના માં બંને પાત્રો જીવતાં હોય છે પણ જેવી વાસ્તવિક સામે આવે કે એકબીજાના અવગુણ સામે આવે છે, લગ્ન પહેલાં હોટેલમાં જમવું બહાર ફરવા જવું એ કાયમી નથી રહેતું અને એમાં જો પતિ કામ ધંધા વગરનો રખડયા કરે તો સંબંધ જલ્દી તૂટી જાય છે, જીકે ડોકટર દ્વારા જાહેર કરાયેલ વિગત આવો જ એક પ્રેમ લગ્નનો વિચ્છેદ નો બનાવ ભુજ સોનિવાડ થી બહાર આવ્યો છે, કાજલ ૭ મહિના પહેલા દિવ્યેશ સુરેશભાઈ આમર સાથે પ્રેમ લગ્ન કરેલા , પરંતુ પતિ દિવ્યેશ કામ ધંધો ન કરતો હોવાથી આ મુદ્દે અવાર નવાર મારકૂટ અને ઝગડા થતાં , પણ ૩ માર્ચ નાં સાંજે ૭ વાગ્યે કાજલને દિવ્યેશે બેલ્ટ પટ્ટા થી માર મારતા કાજલને જીકેમાં દાખલ કરાઈ છે, વિગત એવી પણ જાહેર કરાઈ છે કે કાજલને એનો પતિ દિવ્યેશ દારૂ પીવડાવીને માર મારતો હતો. Video : કચ્છની સૌ પ્રથમ 24 કલાકની અને સૌથી વધારે ફેલાવો ધરાવતી ચેનલ : Maa Ashapura News કાજલ નાં પિત...

ડુમરામાં મહિલા ઉપર બળાત્કાર ગુજારી ઘરમાં લૂંટ કરી આરોપી ફરાર

અબડાસા તાલુકાનાં ડુમરા ગામમાં માહિલા ઉપર બળાત્કાર ગુજારી ઘરમાં લૂંટ કરી આરોપી ફરાર જીકેમાં દાખલ મહિલા પાસે વિગતો લેવા આવી પહોંચતી પોલીસ અબડાસા તાલુકાના ડુમરા ગામે રાત્રીના 11: 30 વાગ્યા ના અરસામાં એક 56 વર્ષીય મહિલા પોતાના ઘરે એકલી હતી.ત્યારે એક અજાણ્યો શખ્સ તેના ઘરે આવ્યો હતો.અને તેણે મહિલાના ગળાના ભાગ પર છરી રાખીને બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો.અને તેણે ઘરમાં રાખેલ ત્રણ તોલા સોના - ચાંદીના દાગીનાની લૂંટ કરી હતી.અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.આ સમગ્ર ઘટનાની જાણ કોઠારા પોલીસને થતા તે  તરતજ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.અને આસપાસના વિસ્તારોમાં નાકાબંધી ગોઠવી દીધી હતી.હજી સુધી પોલીસ આરોપીનો પતો લગાવી શકી નથી.ભોગ બનનાર મહિલાની ફરિયાદ પરથી પોલીસે તપાસ હાથ ધરી છે. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Advertisement Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com Last Boll :  ...

કુશાસન ઉપર સુશાસનનો વિજય : કચ્છમાં હોલિકાદહન

કચ્છમાં ઠેરઠેર હોલિકાદહન કરવામાં આવ્યું , ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય એટલે હોળીની પ્રદક્ષિણા. કચ્છમાં ઠેરઠેર હોલિકાદહન કરવામાં આવ્યું  હોળીના પર્વ નિમિત્તે આજે ક્ચ્છ પંથકમાં ઠેર ઠેર હોલિકાદ હન નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.હોળીના પાવન પર્વ નિમિત્તે ભુજ ખાતે દરેક સોસાયટીઓ , નગરોમાં હોલિકાદહનના કાર્યક્રમ નું આયોજન કરાયું હતું.હોળીએ ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો પર્વ છે.જેથી શહેરીજનોએ હોળીના દર્શન કરીને પોતાના સ્વાસ્થ્ય અંગે પ્રાથના કરી હતી. Advertisement અને આશીર્વાદ મેળવ્યા હતા.નાના બાળકોએ પણ  હોલિકા દહનની પ્રદક્ષિણા કરી હતી.ભુજમાં 100 થી 125 જગ્યાએ હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું.ભુજ ઉપરાંત અંજાર , ગાંધીધામ , ભચાઉ ,રાપર ,અબડાસા,નખત્રાણા,માંડવી,મુન્દ્રા ખાતે પણ હોલિકા દહન નું આયોજન કરવામાં આવ્યુ હતું.અને હોળી ના પર્વની હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી હતી. Advertisement - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. ...

કચ્છના બે ખલાસીનો ઇરાનની જેલની કેદમાંથી છુટકારો..

કચ્છના બે ખલાસીનો ઇરાનની જેલની કેદમાંથી છુટકારો થયો હતો. જે અંગે આજે સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી. કચ્છના માંડવી તાલુકાના સલાયા ગામના ખલાસીઓ ઇરાનની જેલમાં કેદ હતા.જેને ભારત સરકારના અથાગ પ્રયત્નો થકી ઈરાની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.દરિયાઈ જળ સીમાનો ભંગ થતા તેમને ઈરાની જેલમાં કેદ કરવામાં આવ્યા હતા. વર્ષ 2014ની 4 ઓગસ્ટના દુબઈથી ઉપડેલું અલ સફીના જહાજ મધ દરિયે દરિયાઈ સીમાનો ભોગ બનતા ભુલથી ઇરાનની જળ સીમમાં પ્રવેશી ગયું હતું.જેથી આ જહાજ અને તેમાં સવાર 12 મેમ્બરની અટકાયત કરાઈ હતી.અને તેમને ઇરાનની મીનાપ બંદરા જેલમાં રાખવામાં આવ્યા હતા.જેમાંથી 9 મેમ્બરો અને જહાજનો છુટકારો થઈ ગયો હતો.પરંતુ માંડવીના સલાયાના 3 મેમ્બરોને જેલમાં રાખવામાં આવ્યા હતા.જેમાં (૧) સાજીદ સુમરા (૨) ઇબ્રાહિમ રજાક(૩) ઉમર થૈમ નો સમાવેશ થાય છે.કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા , કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજજી ના અથાગ પ્રયત્નો થકી બે મેમ્બરોને ઈરાની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.સલાયાના ઇબ્રાહિમ રજાક અને સાજીદ સુમરા જેલમાંથી મુક્ત થઈને માદરે વ...