ભુજના સનદાદા રોડ પર થયેલી હત્યાનો ભેદ ખૂલતો જણાય છે. ૨ જુન ૨૦૧૮નાં સનદાદા રોડ પર મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારબાદ તેની ઓળખ પણ થઇ ગઈ હતી. ભુજ એ ડિવીઝન પોલીસે ૫ દિવસ બાદ FIR દાખલ કરી છે. ૩૮ વર્ષિય વિધવા કમળા રાણશી ગઢવીનાં હત્યા નાં કેસમાં પોલીસે ભુજના એક શખ્સને શંકાના દાયરામાં લઈને પૂછપરછ માટે બોલાવાયું છે...
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,
Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment