સરકારી આયુર્વેદ હોસ્પિટલ, સરપટ ગેઇટ, ભુજ ખાતે આગામી તા.૧૬/૬/૨૦૧૮ના સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી (પુષ્ય નક્ષત્ર) ના દિવસે ૦ થી ૧૨ વર્ષના બાળકોને સુવર્ણપ્રાસના ટીપાં વિનામૂલ્યે પીવડાવાશે. આગામી દરેક માસમાં આવતા પુષ્ય નક્ષત્રના દિવસે સુવર્ણપ્રાસના ટીપાં પીવડાવાશે. આ સુવર્ણપ્રાસના ટીપાંથી બાળકનો સર્વાગી વિકાસ થાય છે, રોગ પ્રતિકાર શકિત વધે છે, સ્મૃતિ બુધ્ધિ વધે છે તેવું વૈધ પંચકર્મ વર્ગ-૧, સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતે.
તા.૧૮/૦૬/૨૦૧૮ સોમવાર ના રોજ “આઈ.ટી.આઈ-રાપર” ખાતે સવારે ૧૦-૦૦ કલાકે એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે. જેમાં ૮ પાસથી લઈને તમામ ઉમેદવારો કે જેઓ એપ્રેન્ટીસ તરીકે એકમમાં જોડાવવા માંગતા હોય તેઓએ પોતાના શૈક્ષણિક સર્ટીની ઝેરોક્ષ કોપી તથા જરૂરી સલગ્ન આધાર-પુરાવાની ઝેરોક્ષ કોપી સાથે હાજર રહેવા જણાવાયું હતું.
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 -
37,
72260 06124 -
33,
Youtube : maa
news live,
Android app :
maa news.
Blog :
maanewslive. blogspot. com
Facebook : maa
news live page / group
Twitter :
@jaymalsinhB
Email :
jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment