Skip to main content

રાપર તાલુકાનાં પદમપર ગામની સિમમાં નીલગાય નો શિકાર

ગામની સીમમાં સરકારી પડતર જમીનમાં હથિયારધારી ટોળકી નીલગાયનો શિકાર કર્યો હતો સ્થાનિક લોકોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરતાં વિભાગની ટીમ રાત્રે જ ઘટના સ્થળે દોડી ગઈ હતી દક્ષિણ રેન્જ ઈન્ચાર્જ ના જણાવ્યા પ્રમાણે નીલગાયનો રક્ષિત વન્ય પ્રાણીમાં સમાવેશ થાય છે શિકારીઓએ તીક્ષ્ણ હથિયાર વડે શિકાર કર્યો ત્યારે ગ્રામજનોને જાણ થતાં લોકો એકઠા થતાં શિકારીઓ નાશી છૂટ્યા હતા તંત્ર દ્વારા સઘન શોધખોડના અંતે પણ શિકારી ટોળકી ભગવામાં સફળ રહી હતી સૂત્રોના જણાવ્યા મુજબ હાઈવે પરની નોન વેજ ની હોટલોમાં માસ પહોચડવામાં આવે છે .  વનતંત્ર સાબદું નહીં થાય તો લુપ્ત થતી પ્રજાતિ કચ્છ માથી સમાપ્ત થઈ જશે

Comments