ગાંધીધામના પડાણા પાસે અવારનવાર ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે ગત સાંજે છ વાગ્યાના અરસામાં અહી મજુરોને લઈ જતી બોલેરો જીપને એક બેફામ આવતા ટ્રેલરે પાછળ થી જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
આ જીવલેણ દુર્ઘટનામાં મજૂરોને લઈ જતી બોલેરો જીપના જીપચાલક ભરતભાઈ લક્ષ્મણભાઈ પરમાર (ઉ.વ.27, રહે. અંતરજાળ)નું ગંભીર ઈજાઓથી મોત નીપજ્યું હતું. તેમજ તેમાં સવાર પ્રવાસીઓને નાની-મોટી ઈજા પહોંચી હતી. આ દુર્ઘટનામાં કાયાભાઈ હીરા સોલંકી, બાબુભાઈ ભોજાભાઈ કાંઠેચા, કાનજી ગોવિંદ મ્યાત્રા, નામના પ્રવાસી સહિત આઠેક જણ ઘવાયાં હતા.
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ, ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 -
37,
72260 06124 -
33,
Youtube : maa
news live,
Android app :
maa news.
Blog :
maanewslive. blogspot. com
Facebook : maa
news live page / group
Twitter :
@jaymalsinhB
Email :
jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment