ન્યુ દિલ્હીઃ ચિદમ્બરમ અને તેના પુત્ર પર ચાલી રહેલા આઈએનએક્સ મીડિયા કેસના મુખ્ય સાક્ષી ઇન્દ્રાણી મુખરજીએ જેલમાં ઝેરી દવા પી લીધી હતી, જેને મુંબઈ જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઇન્દ્રાણીએ શા માટે ઝેર પીધું તેના પર ખૂબ મોટો પ્રશ્નાર્થ છે. જેના પર સુબ્ર્હમણિ.મ સ્વામીએ મોડી રાત્રે ટ્વિટ પણ ક્રયું છે.
કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)
Comments
Post a Comment