રાજકીય શાળાઓમાં એટલે કે સરકારી પ્રાથમિક શાળાઓમાં આજથી ગુણોત્સવ શરૂ થયો છે. સરકારની મોટા ભાગની શાળાઓમાં કાયમી શિક્ષકો ન હોવાથી અને ઓછા પગાર ધરાવતાં શિક્ષકો હોવાથી શિક્ષણનું ધોરણ કથળી રહ્યું છે. પછાત જિલ્લાઓમાં પ્રાથમિક શાળાઓના બાળકો લખી શકતાં નથી. ગણિત ગણી શકતાં નથી કે વાંચી શકતાં નથી.
નર્મદા જિલ્લામાં તો 63 ટકા બાળકોને ગણિત આવડતું જ નથી. એક વર્ગમાં 12 ટકા બાળકોને તો વાંચતાં જ આવડતું નથી. એટલી નબળી ક્ષમતા છે તેથી કોલેજનું શિક્ષણ પૂરું કરનાર 12 ટકા જ વિદ્યાર્થી હોય છે. 7 હજાર શાળાઓમાં જો રમતના મેદાન જ નથી. આમ સરકાર પોતે જ શાળાઓને સુવિધા આપતી નથી અને શિક્ષકોને પૂરતો પગાર આપતી નથી ત્યારે ગુણોત્સવ એક ફારસ સાબિત થયો છે.
નર્મદા જિલ્લામાં તો 63 ટકા બાળકોને ગણિત આવડતું જ નથી. એક વર્ગમાં 12 ટકા બાળકોને તો વાંચતાં જ આવડતું નથી. એટલી નબળી ક્ષમતા છે તેથી કોલેજનું શિક્ષણ પૂરું કરનાર 12 ટકા જ વિદ્યાર્થી હોય છે. 7 હજાર શાળાઓમાં જો રમતના મેદાન જ નથી. આમ સરકાર પોતે જ શાળાઓને સુવિધા આપતી નથી અને શિક્ષકોને પૂરતો પગાર આપતી નથી ત્યારે ગુણોત્સવ એક ફારસ સાબિત થયો છે.
Comments
Post a Comment