ગાંધીધામના ગોપાલપુરીમાં પ્લોટનું ખોટુ સોગંદનામું , અબડાસાનાં મોથળામાં દરગાહને નુકશાન
ક્ચ્છ ગાંધીધામના ગોપાલપુરી વિસ્તારમાંં કંડલા પોર્ટ દ્વારા ફાળવાયેલાં 204 મીટર પ્લોટનું ખોટુ સોગંદનામું અને દસ્તાવેજો બનાવી છેતરપીંડી કરવામાં આવી હતી. આ અંગેની ફરિયાદ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.
ફરિયાદી ભુજના શાંતાબેન ઝાલાનાં પિતા કેપીટીમાં કર્મચારી હતા ત્યારે તેમને ગોપાલપુરી વિસ્તારમાં 204 મીટરનો પ્લોટ ફાળવાયો હતો. જેના પર ત્રણ આરોપીઓ જગદીશ જાતસિંગ ,જસવંતસિંગ ,આઇ. એમ.સૈની.એ ખોટુ પાવરનામું, બનાવટી સહીઓ કરીને પોતે માલિક બની બેઠાં હતા. 21-2-90થી 14-7-1992ના વર્ષ દરમિયાન આ ગુનો આચરાયો હતો.
આ પણ વાંચો :
કચ્છના અબડાસા તાલુકાના મોથાળા ગામે અજાણ્યા ઈસમો દ્વારા દરગાહ ની ચાદર ને બહાર ફેંકીને સળગાવી નાખતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.મોથાળા ગામમાં નૂરમામદપીરની દરગાહની અંદર અજાણ્યા ઈસમોએ કુહાડી વડે નુકશાની પહોંચાડી હતી.અને દરગાહ ની ચાદરને બહાર ફેંકી તેને સળગાવી નાખતા ધાર્મિક લાગણી દુભાઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ધાર્મિક લાગણી દુભાવનારા આવા અજાણ્યા ઇસમો સામે પોલીસમથકે ફરિયાદ નોંધાઇ છે.અને ધાર્મિક લાગણી દુભાવનારા અને આવું અમાનુષી કૃત્ય આચરનારા ને તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવે અને સખ્ત સજા થાય તેવી ગ્રામજનોએ માંગણી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છની કોમી એકતાને પલિતો ચાંપવા વાળા અસામાજિક તત્વો કચ્છની શાંતિ ને ખલેલ પહોંચાડી રહ્યા છે ત્યારે હિન્દૂ અને મુસ્લિમો સાથે મળી આવા તત્વોને બહાર લાવી કડક સજા કરાવે.
ક્ચ્છ ગાંધીધામના ગોપાલપુરી વિસ્તારમાંં કંડલા પોર્ટ દ્વારા ફાળવાયેલાં 204 મીટર પ્લોટનું ખોટુ સોગંદનામું અને દસ્તાવેજો બનાવી છેતરપીંડી કરવામાં આવી હતી. આ અંગેની ફરિયાદ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.
ફરિયાદી ભુજના શાંતાબેન ઝાલાનાં પિતા કેપીટીમાં કર્મચારી હતા ત્યારે તેમને ગોપાલપુરી વિસ્તારમાં 204 મીટરનો પ્લોટ ફાળવાયો હતો. જેના પર ત્રણ આરોપીઓ જગદીશ જાતસિંગ ,જસવંતસિંગ ,આઇ. એમ.સૈની.એ ખોટુ પાવરનામું, બનાવટી સહીઓ કરીને પોતે માલિક બની બેઠાં હતા. 21-2-90થી 14-7-1992ના વર્ષ દરમિયાન આ ગુનો આચરાયો હતો.
આ પણ વાંચો :
કચ્છના અબડાસા તાલુકાના મોથાળા ગામે અજાણ્યા ઈસમો દ્વારા દરગાહ ની ચાદર ને બહાર ફેંકીને સળગાવી નાખતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.મોથાળા ગામમાં નૂરમામદપીરની દરગાહની અંદર અજાણ્યા ઈસમોએ કુહાડી વડે નુકશાની પહોંચાડી હતી.અને દરગાહ ની ચાદરને બહાર ફેંકી તેને સળગાવી નાખતા ધાર્મિક લાગણી દુભાઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ધાર્મિક લાગણી દુભાવનારા આવા અજાણ્યા ઇસમો સામે પોલીસમથકે ફરિયાદ નોંધાઇ છે.અને ધાર્મિક લાગણી દુભાવનારા અને આવું અમાનુષી કૃત્ય આચરનારા ને તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવે અને સખ્ત સજા થાય તેવી ગ્રામજનોએ માંગણી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છની કોમી એકતાને પલિતો ચાંપવા વાળા અસામાજિક તત્વો કચ્છની શાંતિ ને ખલેલ પહોંચાડી રહ્યા છે ત્યારે હિન્દૂ અને મુસ્લિમો સાથે મળી આવા તત્વોને બહાર લાવી કડક સજા કરાવે.
- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.
*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
ભુજ કચ્છ , ભારત.
*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
*Email : jaymalsinhjadeja@gmail.com*
Comments
Post a Comment