🖋 ભુજ નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સત્સંગ રસ માં સંખ્યયોગી બહેનો અને સત્સંગી બહેનોએ ડૂબકી લગાવી.
ભગવાન શ્રી સહજાનંદ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાય સ્થાપિત કરી હિન્દૂ ધર્મ ને એક અલગ ઊંચાઈએ પહોંચાડ્યો છે , ભગવાન શ્રી સ્વામિનારાયણ નો ઉપદેશ છે કે વ્યસન મુક્ત જીવન જીવી હરિ હરિની પૂજા અર્ચના માં જીવન સમર્પિત કરવું.
(સત્સંગ નો વિડિઓ જુઓ)
ભુજ શ્રી સ્વામિનારાયણ બહેનોના મંદિરમાં નિત્ય સત્સંગ માં બહોળી સંખ્યામાં સત્સંગી બહેનો , અનુયાયી બહેનો સત્સંગ રસમાં ડૂબકી લગાવે છે ,
આજે પણ મંદિરમાં મોટા સંખ્યયોગી સામબાઈ ફઈએ સરસ ગાથા કહીને ધર્મ જ્ઞાન આપ્યું હતું.
સામબાઈ ફઈએ કાળમીંઢ પથ્થર નું ઉદાહરણ આપી ને કહ્યું કે સત્સંગીઓ એ તો કોમળ થવું પડે , તો જ શ્રીજી મહારાજ રાજી થાય.
- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.
*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
ભગવાન શ્રી સહજાનંદ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાય સ્થાપિત કરી હિન્દૂ ધર્મ ને એક અલગ ઊંચાઈએ પહોંચાડ્યો છે , ભગવાન શ્રી સ્વામિનારાયણ નો ઉપદેશ છે કે વ્યસન મુક્ત જીવન જીવી હરિ હરિની પૂજા અર્ચના માં જીવન સમર્પિત કરવું.
(સત્સંગ નો વિડિઓ જુઓ)
ભુજ શ્રી સ્વામિનારાયણ બહેનોના મંદિરમાં નિત્ય સત્સંગ માં બહોળી સંખ્યામાં સત્સંગી બહેનો , અનુયાયી બહેનો સત્સંગ રસમાં ડૂબકી લગાવે છે ,
આજે પણ મંદિરમાં મોટા સંખ્યયોગી સામબાઈ ફઈએ સરસ ગાથા કહીને ધર્મ જ્ઞાન આપ્યું હતું.
સામબાઈ ફઈએ કાળમીંઢ પથ્થર નું ઉદાહરણ આપી ને કહ્યું કે સત્સંગીઓ એ તો કોમળ થવું પડે , તો જ શ્રીજી મહારાજ રાજી થાય.
- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.
*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
Comments
Post a Comment