પાટણમાં દલિત પરીવારને જમીન આપવામાં વિલંબ : લોકશહીનું ખૂન , અગ્નિસ્નાન અને કચ્છમાં પડઘા
પાટણમાં દલિત પરિવારને જમીન આપવામાં થયેલા વિલંબ બાદ તાજેતરમાં અગ્નિસ્નાન નું આત્મઘાતી પગલું ભરવામાં આવ્યું હતું.જેનો સમગ્ર ગુજરાતમાં ભારે વિરોધ થઈ રહ્યો છે.ત્યારે ક્ચ્છ માં પણ આ ઘટનાના સુર વ્યક્ત થઈ રહ્યા છે.
(Video :તરા(મંજલ) યુવક મંડળ દ્વારા ભુજ નખત્રાણા હાઇવે પર કરવા માં આવ્યો ચક્કાજામ. )
આ ઘટનાને કચ્છના દલિત આગેવાનોએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી.ત્યારે આ બનાવ ના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે.ત્યારે ક્ચ્છ માં અત્યારે ઉગ્ર માહોલ જણાઈ રહ્યો છે.કચ્છના નખત્રાણા તાલુકામાં આ ઘટનાને લઈને ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે.
(Video :કચ્છની સૌ પ્રથમ 24 કલાકની ન્યુઝ ચેનલ , સૌથી વધારે ફેલાવો ધરાવતી ચેનલ Maa Ashapura News)
શહેરના મુખ્યમાર્ગો પર ચક્કાજામ કરીને આ ઘટનાને વખોડી કાઢી હતી.મુખ્યમાર્ગો પર ટ્રાફિક જામ થતા જ ઠેર ઠેર ટ્રાફિકજામ ના દ્રશ્યો સર્જાય હતા.જ્યારે જેને લઈને સામાન્ય જનતાને હાડમારી વેઠવાનો વારો આવ્યો હતો.તો બીજી તરફ કચ્છના ભુજ , ગાંધીધામ ખાતે પણ દલીત સમાજ દ્વારા આ ઘટનાનો ઉગ્ર વિરોધ કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે કચ્છના દલિતોના વર્ષો જુના. જમીન ના કેસોનો યોગ્ય નિકાલ આવે તે માટે તાજેતરમાં જ જીજ્ઞેશ મેવાણી એ કલેકટરશ્રી ને આવેદનપત્ર પાઠવ્યું હતું.ત્યારે જમીનના પ્રશ્નને લઈને થયેલું આ આત્મવિલોપન ના પડઘા કચ્છમાં આગામી સમયમાં કેવા પડશે.તે જોવું રહ્યું.
પાટણમાં દલિત પરિવારને જમીન આપવામાં થયેલા વિલંબ બાદ તાજેતરમાં અગ્નિસ્નાન નું આત્મઘાતી પગલું ભરવામાં આવ્યું હતું.જેનો સમગ્ર ગુજરાતમાં ભારે વિરોધ થઈ રહ્યો છે.ત્યારે ક્ચ્છ માં પણ આ ઘટનાના સુર વ્યક્ત થઈ રહ્યા છે.
(Video :તરા(મંજલ) યુવક મંડળ દ્વારા ભુજ નખત્રાણા હાઇવે પર કરવા માં આવ્યો ચક્કાજામ. )
આ ઘટનાને કચ્છના દલિત આગેવાનોએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી.ત્યારે આ બનાવ ના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે.ત્યારે ક્ચ્છ માં અત્યારે ઉગ્ર માહોલ જણાઈ રહ્યો છે.કચ્છના નખત્રાણા તાલુકામાં આ ઘટનાને લઈને ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે.
(Video :કચ્છની સૌ પ્રથમ 24 કલાકની ન્યુઝ ચેનલ , સૌથી વધારે ફેલાવો ધરાવતી ચેનલ Maa Ashapura News)
શહેરના મુખ્યમાર્ગો પર ચક્કાજામ કરીને આ ઘટનાને વખોડી કાઢી હતી.મુખ્યમાર્ગો પર ટ્રાફિક જામ થતા જ ઠેર ઠેર ટ્રાફિકજામ ના દ્રશ્યો સર્જાય હતા.જ્યારે જેને લઈને સામાન્ય જનતાને હાડમારી વેઠવાનો વારો આવ્યો હતો.તો બીજી તરફ કચ્છના ભુજ , ગાંધીધામ ખાતે પણ દલીત સમાજ દ્વારા આ ઘટનાનો ઉગ્ર વિરોધ કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે કચ્છના દલિતોના વર્ષો જુના. જમીન ના કેસોનો યોગ્ય નિકાલ આવે તે માટે તાજેતરમાં જ જીજ્ઞેશ મેવાણી એ કલેકટરશ્રી ને આવેદનપત્ર પાઠવ્યું હતું.ત્યારે જમીનના પ્રશ્નને લઈને થયેલું આ આત્મવિલોપન ના પડઘા કચ્છમાં આગામી સમયમાં કેવા પડશે.તે જોવું રહ્યું.
- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.
ભુજ કચ્છ , ભારત.
*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
*Email : jaymalsinhjadeja@gmail.com*
Comments
Post a Comment