Skip to main content

ગૂગલ બોય કૌટીલ્ય કહ્યું પદ્માવત ના જોવાય , મલેશિયામાં પ્રતિબંધ

🖋 ભારતનાં ગૂગલ બોય કહ્યું કે પદ્માવત ના જોવાય .


ભારતનાં અમુક લોકોની બુદ્ધિ ભેંસ ચરાવા ગઈ છે , મલેશિયાએ પદ્માવત ઉપર પ્રતિબંધ લગાવ્યો ,જ્યારે અમુક ભારતીય લોકો પદ્માવત રિલીઝ થાય એવી માંગ કરીને ઇતિહાસનાં મહત્વને સમજવામાં પોતાની બુદ્ધિ નું પ્રદર્શન કરી દીધું છે.જેમ મલેશિયા સમજ્યું છે એવી સમજ ધરાવવામાં અમુક ભારતીયો કાચા પડ્યા છે.
ગૂગલ બોય તરીકે જાણીતા કૌટીલ્ય પંડિતને પૂછવામાં આવ્યું ત્યારે એણે પણ કહ્યું કે આવી ફિલ્મ ના જોવી જોઈયે, પદ્માવત ફિલ્મ વર્તમાન અને આવનારી પેઢીને ગુમરાહ કરનારી ફિલ્મ છે , આજનાં લોકો ઇતિહાસનાં પુસ્તકો નહીં પણ ફિલ્મ વધુ જુએ છે ત્યારે પદ્માવત જેવી ઉતિહાસને છેડછાડ કરીને બનેલી ફિલ્મ ભારતનાં ગૌરવશાળી ઇતિહાસ માટે જોખમી છે .
(જુઓ વીડિઓ , શું કહે છે કૌટીલ્ય પંડિત)

વાત કરીએ મલેશિયાની તો આ દેશના સેન્સર બોર્ડ દ્વારા સંજય લીલા ભણસાલી દ્વારા સંચાલિત પદ્માવત પર મલેશિયામાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નેશનલ ફિલ્મ સેન્સરશિપ બોર્ડના ચેરમેન (એલપીએફ) મોહમ્મદ ઝામ્બારી અબ્દુલ અઝીઝે જણાવ્યું છે કે આ ભવ્ય-માઉન્ટેડ ફિલ્મ સેન્સર બોર્ડ માં પાસ થઈ નથી , "ફિલ્મની કથા ઇસ્લામની સંવેદનશીલતાને સ્પર્શે છે મલેશિયામાં મુસ્લિમ બહુમતિ ધરાવતા દેશોમાં પોતે જ ગંભીર ચિંતાનો વિષય છે, "અઝીઝે એવું ફ્રી મલેશિયા ટુડે દ્વારા કહ્યું હતું. વિવિધ રાજપૂત જૂથોએ રાણી પદ્માવતીના ચિત્રાંકન સાથે "વિકૃત ઐતિહાસિક તથ્યો" નો આરોપ મૂક્યો છે, જેને લઈને ગુજરાત , રાજસ્થાન , ઉતારપ્રદેશ સહિત ઘણાં રાજ્યોમાં ફિલ્મ સીનેમાઘર માં રિલીઝ થઈ નથી.
મલેશિયામાં મળતાં અહેવાલ મુજબ, અઝીઝે જણાવ્યું હતું કે ફિલ્મના વિતરકોએ 30 જાન્યુઆરીના રોજ ફિલ્મ અપીલ સમિતિ દ્વારા અપનાવવામાં આવેલી પ્રતિબંધ સામે અપીલ દાખલ કરી હતી. "હાલમાં, એલપીએફ વધુ વિવેચન પૂરું પાડવા માટે અસમર્થ છે .
અફસોસની વાત એ છે કે ઇતિહાસ થી પીઠ કરી ચૂકેલા અમુક ભારતીય લોકોને ઇતિહાસનું મહત્વ આજે સમજાતું નથી , પણ જો ભારતનાં ગૌરવશાળી ઇતિહાસ જો આજની પેઢી નહીં સમજે નુકશાન આવનારી પેઢી ને થશે , અને આ સમજ નાનકડાં અને ગૂગલ બોય તરીકે જાણીતા કૌટીલ્ય પંડિત ને છે , પણ બુદ્ધિનાં બુઠા અમુક ભારતીય ને નથી . લિંક ઉપર ક્લિક કરો
https://youtu.be/KLhxDXTLX_Y

- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.

*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,


*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv