શાબાશ
ઘાયલ થયેલ પંખીઓને સારવાર આપવા હેલ્પલાઇન
પર જાણ કરવા અપીલ
કરૂણા અભિયાન અન્વયે રીસ્પોન્સ સેન્ટર તેમજ હેલ્પલાઇન શરૂ કરાઇ ભુજ, સોમવારઃ આગામી ઉતરાયણના તહેવારને અનુલક્ષીને રાજય સરકારના કરૂણા અભિયાન અંતર્ગત વન વિભાગ દ્વારા દરેક તાલુકાના મુખ્ય સેન્ટરે (રેંજ ફોરેસ્ટ ઓફીસરની કચેરી) એ રિસ્પોન્સ સેન્ટર શરૂ કરવામાં આવેલ છે. કરૂણા અભિયાન દરમ્યાન પતંગ તેમજ દોરા તથા અન્ય કોઇ રીતે ઘાયલ થયેલ પંખીઓને સારવાર આપવા માટે નીચે દર્શાવેલ સ્થળોએ હેલ્પલાઇન પર જાણ કરવા અપીલ કરવામાં આવી છે. હેલ્પલાઇન નંબર ભુજ માટે ૯૮૭૯૩૬૦૫૩૦, ૯૮૨૫૬૬૨૧૩૮, અંજાર માટે ૯૮૨૫૩૮૮૪૩૯, ૯૮૨૫૦૬૪૮૬૯, ગાંધીધામ માટે ૯૩૭૭૩૪૨૫૮૮, ભચાઉ માટે ૯૮૨૫૨૨૬૦૫૪, ૯૯૨૪૯૧૩૯૪૦, રાપર માટે ૯૩૭૪૨૦૩૮૭૮, ૯૮૨૫૫૯૧૧૭૫, માંડવી માટે ૯૮૯૮૧૧૨૩૬૬, ૮૩૪૭૫૭૪૨૫૫, નખત્રાણા માટે ૯૪૨૭૨૩૪૦૦૭, ૦૨૮૩૯૨૨૧૨૫૯, મુન્દ્રા માટે ૯૭૭૩૧૩૭૯૦૫, ૯૯૭૯૪૦૭૦૨૭, અબડાસા માટે ૯૮૨૫૨૭૧૯૫૦, ૯૭૧૨૭૧૧૦૮૩ તેમજ લખપત માટે ૭૨૮૫૮૦૫૬૫૬ તેમજ લેન્ડલાઇન નાં.૦૨૮૩૯-૨૩૩૩૦૪, ૮૭૫૮૩૫૮૦૦૩નો સંપર્ક સાધવા નાયબ વન સંરક્ષક, કચ્છ પૂર્વ વન વિભાગ, ભુજની યાદીમાં જણાવાયું છે.
Publishing Today , Created on Jan 8, 2018
ઘાયલ થયેલ પંખીઓને સારવાર આપવા હેલ્પલાઇન
પર જાણ કરવા અપીલ
કરૂણા અભિયાન અન્વયે રીસ્પોન્સ સેન્ટર તેમજ હેલ્પલાઇન શરૂ કરાઇ ભુજ, સોમવારઃ આગામી ઉતરાયણના તહેવારને અનુલક્ષીને રાજય સરકારના કરૂણા અભિયાન અંતર્ગત વન વિભાગ દ્વારા દરેક તાલુકાના મુખ્ય સેન્ટરે (રેંજ ફોરેસ્ટ ઓફીસરની કચેરી) એ રિસ્પોન્સ સેન્ટર શરૂ કરવામાં આવેલ છે. કરૂણા અભિયાન દરમ્યાન પતંગ તેમજ દોરા તથા અન્ય કોઇ રીતે ઘાયલ થયેલ પંખીઓને સારવાર આપવા માટે નીચે દર્શાવેલ સ્થળોએ હેલ્પલાઇન પર જાણ કરવા અપીલ કરવામાં આવી છે. હેલ્પલાઇન નંબર ભુજ માટે ૯૮૭૯૩૬૦૫૩૦, ૯૮૨૫૬૬૨૧૩૮, અંજાર માટે ૯૮૨૫૩૮૮૪૩૯, ૯૮૨૫૦૬૪૮૬૯, ગાંધીધામ માટે ૯૩૭૭૩૪૨૫૮૮, ભચાઉ માટે ૯૮૨૫૨૨૬૦૫૪, ૯૯૨૪૯૧૩૯૪૦, રાપર માટે ૯૩૭૪૨૦૩૮૭૮, ૯૮૨૫૫૯૧૧૭૫, માંડવી માટે ૯૮૯૮૧૧૨૩૬૬, ૮૩૪૭૫૭૪૨૫૫, નખત્રાણા માટે ૯૪૨૭૨૩૪૦૦૭, ૦૨૮૩૯૨૨૧૨૫૯, મુન્દ્રા માટે ૯૭૭૩૧૩૭૯૦૫, ૯૯૭૯૪૦૭૦૨૭, અબડાસા માટે ૯૮૨૫૨૭૧૯૫૦, ૯૭૧૨૭૧૧૦૮૩ તેમજ લખપત માટે ૭૨૮૫૮૦૫૬૫૬ તેમજ લેન્ડલાઇન નાં.૦૨૮૩૯-૨૩૩૩૦૪, ૮૭૫૮૩૫૮૦૦૩નો સંપર્ક સાધવા નાયબ વન સંરક્ષક, કચ્છ પૂર્વ વન વિભાગ, ભુજની યાદીમાં જણાવાયું છે.
Publishing Today , Created on Jan 8, 2018
Comments
Post a Comment