પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર : જિલ્લાનું એકમાત્ર તાલીમ કેન્દ્ર ભુજમાં
આજે જ્યારે ટેકનોલોજી યુગમાં રોજગારી એક અવસર સાથે પડકાર પણ બન્યો છે , ત્યારે જે યુવા માં કૌશલ છે કંઈક કરવાની ખેવના છે તેવા યુવક અને યુવતી રોજગાર અને આવક થી વંચિત ના રહે તે ઉમદા હેતુ સાથે ભારત સરકાર ના માત્ર ચિંતિત છે પરંતુ ચિંતા સાથે કોઈપણ ભારતીય નાગરિક આર્થિક રીતે પગભર થઈ પોતાની અંદર રહેલી ક્ષમતા અને કૌશલનાં માધ્યમથી આવક મેળવે તે માટે સમગ્ર ભારતમાં પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર અંતર્ગત વિવિદ્ય જિલ્લામાં વિવિધ કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે જેમાં કચ્છ જિલ્લામાં એકમાત્ર તાલીમ કેન્દ્ર ભુજ મધ્યે અધ્યતન વિશાળ સંકુલમાં શરૂ કરી દેવાયું છે.
યુવાનો સ્વાનિર્ભર બને તે માટે આપણા દેશમાં એક મહત્વપૂર્ણ કૌશલ વિકાસ યોજના નો પ્રારંભ થઇ ગયો છે.
ભારતનાં પ્રધાનમંત્રી શ્રી દ્વારા દેશમાં પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર ની સ્થાપના કરીને અત્યાર સુધી લાખો ભારતીયો સ્વરોજગાર માં પદાર્પણ કરી દીધું છે .
પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર યોજના ની અંદર દેશમાં ૨૦૨૨ માં વર્ષ સુધી ૨૪ લાખ યુવક/યુવતીઓ ને તાલીમ આપવામાં આવશે.દીર્ઘદ્રષ્ટિ સાથે શરૂ કરાયેલ આ યોજનામાં આ વર્ષે ૧૫૦૦ કરોડ નો ખર્ચ કરવામાં આવશે. આપણાં દરેક ભારતીયો માટે ગૌરવની બાબત એ છે કે આ યોજના વિશ્વ ની અત્યાર સુધીની સૌથી મોટી કૌશલ તાલીમ યોજના છે.
કચ્છનાં લોકો પણ આ તાલીમ કેન્દ્ર ની મુલાકાત લઈ ને પોતાને અનુરૂપ તાલીમ વર્ગમાં જોડાઈ શકે છે ,ભુજ મિરઝાપર રોડ , શુભમ ફર્નિચર પાછળ , હરભોલે પેટ્રોલ પમ્પ સામે આવેલ આ તાલીમ કેન્દ્ર માં વિવધ કોર્ષ શરૂ થઈ ગયા છે , સરકાર દ્વારા કચ્છ જીલ્લા માં માત્ર એક તાલીમ કેન્દ્ર ની અનુમતિ આપવામાં આવે છે અને એ તાલીમ કેન્દ્ર ની અનુમતિ એકમાત્ર ભુજ માં આપવામાં આવી છે.
ભુજ તાલીમકેન્દ્ર માં વિવિધ તાલીમ આપવામાં આવે છે , હાલ કાર્યરત પાંચ કોર્ષની વાત ...
૧)સિલાઈ મશીન ઓપરેટર
૨)હેંડ એમ્બ્રોડરી
૩)પ્લમ્બર જનરલ
૪)મેસન જનરલ
૫)સોલાર પેનલ ઇન્સ્ટોલેશન
આ તાલીમ કોઈપણ ભારતીય નાગરિક જે ૧૮ વર્ષ થી ૩૫ વર્ષની વય ધરાવતાં હોય તે લઈ શકે છે.
ભુજ તાલીમ કેન્દ્રમાં અનુભવી ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે.સાથે તાલીમ પૂર્ણ થયે કેન્દ્ર સરકાર માન્ય સર્ટિફિકેટ આપવામાં આવે છે. એટલુંજ નહીં તાલીમ સમાપ્ત થાય બાદ નોકરી મેળવવાની ઉત્તમ તક પ્રાપ્ત થઈ શકે છે.જે યુવક યુવતી માં ક્ષમતા છે એમને તાલીમ બાદ નોકરી ની તક પણ અહીથી જ આપવામાં આવે છે. તાલીમ પ્રાપ્ત કર્યાબાદ
માત્ર ૩ મહિનાનાં ટૂંકાગાળામાં નોકરી મેળવવાની ઉત્તમ તક પણ ઊભી થઈ શકે છે.
કેન્દ્ર સરકાર દ્વારા પ્રેરિત શ્રી પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર નાં કચ્છનાં ભુજ તાલીમ કેન્દ્ર નાં સંપર્ક નંબર : ૦૨૮૨૩.....
રેડ ચીલી...U
આજે જ્યારે ટેકનોલોજી યુગમાં રોજગારી એક અવસર સાથે પડકાર પણ બન્યો છે , ત્યારે જે યુવા માં કૌશલ છે કંઈક કરવાની ખેવના છે તેવા યુવક અને યુવતી રોજગાર અને આવક થી વંચિત ના રહે તે ઉમદા હેતુ સાથે ભારત સરકાર ના માત્ર ચિંતિત છે પરંતુ ચિંતા સાથે કોઈપણ ભારતીય નાગરિક આર્થિક રીતે પગભર થઈ પોતાની અંદર રહેલી ક્ષમતા અને કૌશલનાં માધ્યમથી આવક મેળવે તે માટે સમગ્ર ભારતમાં પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર અંતર્ગત વિવિદ્ય જિલ્લામાં વિવિધ કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે જેમાં કચ્છ જિલ્લામાં એકમાત્ર તાલીમ કેન્દ્ર ભુજ મધ્યે અધ્યતન વિશાળ સંકુલમાં શરૂ કરી દેવાયું છે.
યુવાનો સ્વાનિર્ભર બને તે માટે આપણા દેશમાં એક મહત્વપૂર્ણ કૌશલ વિકાસ યોજના નો પ્રારંભ થઇ ગયો છે.
ભારતનાં પ્રધાનમંત્રી શ્રી દ્વારા દેશમાં પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર ની સ્થાપના કરીને અત્યાર સુધી લાખો ભારતીયો સ્વરોજગાર માં પદાર્પણ કરી દીધું છે .
પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર યોજના ની અંદર દેશમાં ૨૦૨૨ માં વર્ષ સુધી ૨૪ લાખ યુવક/યુવતીઓ ને તાલીમ આપવામાં આવશે.દીર્ઘદ્રષ્ટિ સાથે શરૂ કરાયેલ આ યોજનામાં આ વર્ષે ૧૫૦૦ કરોડ નો ખર્ચ કરવામાં આવશે. આપણાં દરેક ભારતીયો માટે ગૌરવની બાબત એ છે કે આ યોજના વિશ્વ ની અત્યાર સુધીની સૌથી મોટી કૌશલ તાલીમ યોજના છે.
કચ્છનાં લોકો પણ આ તાલીમ કેન્દ્ર ની મુલાકાત લઈ ને પોતાને અનુરૂપ તાલીમ વર્ગમાં જોડાઈ શકે છે ,ભુજ મિરઝાપર રોડ , શુભમ ફર્નિચર પાછળ , હરભોલે પેટ્રોલ પમ્પ સામે આવેલ આ તાલીમ કેન્દ્ર માં વિવધ કોર્ષ શરૂ થઈ ગયા છે , સરકાર દ્વારા કચ્છ જીલ્લા માં માત્ર એક તાલીમ કેન્દ્ર ની અનુમતિ આપવામાં આવે છે અને એ તાલીમ કેન્દ્ર ની અનુમતિ એકમાત્ર ભુજ માં આપવામાં આવી છે.
ભુજ તાલીમકેન્દ્ર માં વિવિધ તાલીમ આપવામાં આવે છે , હાલ કાર્યરત પાંચ કોર્ષની વાત ...
૧)સિલાઈ મશીન ઓપરેટર
૨)હેંડ એમ્બ્રોડરી
૩)પ્લમ્બર જનરલ
૪)મેસન જનરલ
૫)સોલાર પેનલ ઇન્સ્ટોલેશન
આ તાલીમ કોઈપણ ભારતીય નાગરિક જે ૧૮ વર્ષ થી ૩૫ વર્ષની વય ધરાવતાં હોય તે લઈ શકે છે.
ભુજ તાલીમ કેન્દ્રમાં અનુભવી ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે.સાથે તાલીમ પૂર્ણ થયે કેન્દ્ર સરકાર માન્ય સર્ટિફિકેટ આપવામાં આવે છે. એટલુંજ નહીં તાલીમ સમાપ્ત થાય બાદ નોકરી મેળવવાની ઉત્તમ તક પ્રાપ્ત થઈ શકે છે.જે યુવક યુવતી માં ક્ષમતા છે એમને તાલીમ બાદ નોકરી ની તક પણ અહીથી જ આપવામાં આવે છે. તાલીમ પ્રાપ્ત કર્યાબાદ
માત્ર ૩ મહિનાનાં ટૂંકાગાળામાં નોકરી મેળવવાની ઉત્તમ તક પણ ઊભી થઈ શકે છે.
કેન્દ્ર સરકાર દ્વારા પ્રેરિત શ્રી પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર નાં કચ્છનાં ભુજ તાલીમ કેન્દ્ર નાં સંપર્ક નંબર : ૦૨૮૨૩.....
રેડ ચીલી...U
Comments
Post a Comment