Skip to main content

Posts

નખત્રાણા ના ગંગોળ ની 16 વર્ષીય સગીરાને છ માસ નો ગર્ભ રહી જતાં ચકચાર..

ભુજ ની જી.કે. જનરલ હોસ્પિટલના પોલીસ દફતરે થી મળેલી માહિતી અનુસાર નખત્રાણા ના ગંગોળ ખાતે રહેતી સગીરાને જીતુભાઈ હરીસંગ ચાવડા રહે. ગંગોળ વાળા એ અંદાજે છ માસ અગાઉ પોતાના ઘર ની પાછળ નદીમાં લલચાવી ફોસલાવી ને શારીરિક સંબંધ બાંધી ને ગર્ભવતી બનાવી દીધેલ હતી. આ સગીરા ને પ્રાથમિક સારવાર અર્થે નખત્રાણા CHC માં સારવાર આપી તેને વધુ સારવાર માટે ભુજ ની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.. અહેવાલ અને તસવીર - કિરણ ગોરી Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. મા ગૌશાળા: દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર , ઘી 800 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર મા ડ્રિંકિંગ વોટર: 15 રૂપિયામાં 20 લીટર

કરછ જીલ્લાના કોંગ્રેસના પ્રમુખ બદલાયા: યજુવેન્દ્રસિંહ જાડેજા નવા પ્રમુખ

ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીએ ગુજરાતના સાત સાથે કરછના પણ પ્રમુખ બદલ્યા હતા જેમાં નરેશ મહેશ્વરી ના સ્થાને કોંગ્રેસનું સુકાન પાર્ટી હાઇકમાંન્ડે યુવા ક્ષત્રીય આગેવાન યજુવેન્દ્ર સિંહ જાડેજાને સોંપાયું છે. કરછ કોંગ્રેસના પ્રમુખ બનવા માટે દાવેદારો ઘણા હતા અને લોંબિંગ પણ ઘણા સમય થી ચાલતું હતું પરંતુ તે વચ્ચે આજે યજુવેન્દ્ર સિંહની કોંગ્રેસે નિમણૂક કરી છે. આજે જુનાગઢ,ગાંધીનગર,નર્મદા,પોરબંદર,અમરેલી,બોટાદ સાથે કરછના નવા પ્રમુખની આજે ઘોષણા કરવામાં આવી હતી. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ :  125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા. મા ગૌશાળા:  દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર,  ઘી 800 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર  મા ડ્રિંકિંગ વોટર:  15 રૂપિયામાં 20 લીટર

ભુજ ના જયનગર પાસે કેનસન ટાવર પર થી એક શખ્સે કરી આત્મહત્યા..

જાણવા મળતી પ્રાથમિક વિગતો અનુસાર જયનગર ના ગેટ પાસે ચા ની કેબિન ધરાવનાર નિરવ બટુક રાઠોડ નામક શખ્સે કોઈ અગમ્ય કારણોસર અહી જ આવેલા કેનસન ટાવરના ત્રીજા માળે થી કૂદકો મારી ને આપઘાત કર્યો હતો. અહેવાલ અને તસવીર - કિરણ ગોરી Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. મા ગૌશાળા: દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર , ઘી 800 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર મા ડ્રિંકિંગ વોટર: 15 રૂપિયામાં 20 લીટર

માંડવીના કોડાય પુલ નજીક ત્યજી દેવાયેલી બાળકી મળી આવી.

માંડવીના કોડાય પુલ નજીક ત્યજી દેવાયેલી બાળકી મળી આવી હતી .ગુણપુરી નગર ની પાછળની સાઇડમાં બાવળની ઝાડીઓ માંથી ત્યજી દેવાયેલી બાળકી ઇજાગ્રસ્ત લોહી લુહાણ હાલતમાં નજરે ચડતા તેને 108 મારફતે માંડવી સિવિલમાં મોકલાઈ હતી. આ ઘટનાની જાણ થતાં સામાજીક આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા.માતાની મમતાને લજાવતા આ કૃત્યથી માંડવી શહેરમાં ફિટકારની લાગણી ફેલાઈ છે. ફોટો સ્ટોરી પરેશ જોશી-માંડવી Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા. મા ગૌશાળા: દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર, ઘી 800 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર મા ડ્રિંકિંગ વોટર: 15 રૂપિયામાં 20 લીટર

ગુજરાત સરકારે નવરાત્રી વેકેશનની સત્તાવાર જાહેરાત કરી, દિવાળી વેકેશન ટૂંકાવ્યું...

છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યમાં નવરાત્રીના વેકેશનને લઇને ચાલી રહેલ ચર્ચાઓનો આવી અંત આવ્યો.. શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાંએ પત્રકાર પરિષદને સંબોધી નવરાત્રીના વેકેશનની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. 10 થી 17 ઓક્ટોબર નવરાત્રી વેકેશન ત્યારે 5થી 18 નવેમ્બર સુધી એટલે કે, 14 દિવસનું દિવાળી વેકેશન રહેશે. રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં જાહેર કરાયેલ નવરાત્રીના વેકેશનને લઈ શિક્ષણ જગતમાં ભારે ઉહાપોહ થયો છે. ઠેરઠેર શિક્ષકો અને શાળા સંચાલકો દ્વારા વિરોધ પણ નોધાવવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. નવરાત્રીનું વેકેશન તા.10 થી 17 ઓક્ટોબર દરમિયાન સાત દિવસનું જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં 1 જૂનથી 31 મે સુધીનુ શૈક્ષણિક વર્ષ હોય છે. આ વખતે ઉનાળુ વેકેશન મોડુ ખુલતા 11 જૂનથી શરૃ થયેલ શૈક્ષણિક વર્ષમાં 116 દિવસનું પ્રથમ સત્ર અને બીજુ સત્ર 131 દિવસનું રાખવામાં આવ્યુ છે. જેમાં 5 નવેમ્બરથી 21 દિવસનુ દિવાળી વેકેશન આપવામાં આવેલુ છે. જેથી દિવાળી વેકેશનના 5 દિવસ પહેલા અને પછીના ૫ દિવસમાં વિદ્યાર્થીઓની સ્કૂલોમાં હાજરી ઓછી વર્તાતી હોય છે. જેથી ૫ દિવસ વહેલા પરીક્ષા પૂર્ણ કરવાના આયોજન અન્વયે 1...

શાળા-કોલેજોમાં હવે નવલી નવરાત્રીમાં પડશે 9 દિવસની રજાઓ...

રાજ્ય સરકાર દ્વારા વધુ એક શિક્ષણલક્ષી મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. શાળા કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર છે. કારણ કે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. હવેથી નવરાત્રિ દરમિયાન તા. ૧0 ઓક્ટોબર થી 18 ઓક્ટોબર ૨૦૧૮ સુધી 9 દિવસ શાળા-કોલેજોમાં રજા રાખવામાં આવશે. રાજ્યના શિક્ષણ રાજ્યપ્રધાન વિભાવરીબેન દવેએ આ જાહેરાત કરી છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન રજા રહેશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં નવરાત્રિનો તહેવાર ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ઉજવાય છે. નવરાત્રિ ગુજરાતનો મહત્વનો તહેવાર છે. મોડી રાત સુધી તમામ લોકો ગરબા રમતા હોય છે. જેથી સવારે શાળા કે કોલેજોમાં જવા માટે મુશ્કેલી થાય છે. આ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ શાળા-કોલેજોમાં રજા રાખતા હોય છે. હવેથી રજા જાહેર કરતા વિદ્યાર્થીઓને કોઇપણ મુશ્કેલી નહીં પડે કે ન તો તેમનો અભ્યાસ બગડે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 ...

જેંતી ભાનુશાલીના દુષ્કર્મ કાંડ અંગે મનીષાબેન ગોસ્વામીએ અમદાવાદ ગુજરાત હાઇકોર્ટમાં કરી રજૂઆત.

અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલીની લંપટલીલાનો ભોગ બનેલી મનીષા ગોસ્વામીએ સાબરમતી મહિલા જેલમાથી જયંતીના દુષ્કર્મ કાંડ અંગે ગુજરાત હાઇકોર્ટમાં  રજૂઆત કરી છે,જેમાં જણાવ્યુ છે કે.હું જેલ માં આપઘાત કરું તો જયંતી ભાનુશાલીને જ તેનો જવાબદાર ગણવો.તે અત્યંત વગદાર વ્યક્તિ હોવાથી પોલીસ કોઈ પગલાં લેતી નથી.તેમજ મનીષા ગોસ્વામીએ એવા પણ આક્ષેપો કર્યા છે કે,મને જેલ માં માનસિક ત્રાસ આપવામાં આવે છે અને મને જામીન પર પણ છૂટવા દેવાતી નથી. નરોડા પોલીસે પણ ગેરકાનૂની રીતે મારી ધરપકડ કરી હતી.તેમજ આ મહિલા એ એવા પણ આક્ષેપો કર્યા છે કે તેના પતિને જયંતી ભાનુશાલીએ છેલ્લા દોઢમાસ થી ગુમ કરી દીધેલ છે.જેથી મનીષાબેન ગોસ્વામીએ રજૂઆતમાં જયંતી ભાનુશાલી જેવા નરાધમના ત્રાસમાથી તેમજ અન્ય મહિલાઓ જે તેનો ભોગ બનેલી છે ન્યાય અપાવવા માંગ કરી છે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 0612...