🖋 ભવાનીપર પાસે છકડો પલ્ટી મારી જતાં એકનું મોત ,17 ઘાયલ
અબડાસા તાલુકાનાં ભવાનીપર ગામ પાસે હાઈવે ઉપર છકડો પલ્ટી મારી જતાં 15 જેટલા મુસાફરોને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં 108 મારફતે ખસેડાયા છે , ભવાનીપર ગામનાં ક્ષત્રિય પરિવારનાં 14 વર્ષના કિશોરનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે.
જ્યારે અકસ્માતમાં પરિવારનાં અન્ય સત્તરેક જણને ફ્રેક્ચર સહિતની હળવી-ગંભીર ઈજાઓ પહોંચી છે.
ગામનાં શંભુભા હમીરજી જાડેજા અને અગરૂભા હમીરજી જાડેજાનો પરિવાર માતાજીની પેડી નિમિત્તે છોટા હાથીમાં બેસી વાંકુ જવા નીકળ્યો હતો.
સવારે 11 વાગ્યાના અરસામાં કોઠારા રોડ પર તેમનું વાહન પલટી ખાઈ ગયું હતું. જેમાં યશરાજસિંહ ભરતસિંહ જાડેજા નામનાં 14 વર્ષના કિશોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
અકસ્માતમાં પરિવારનાં 5 પુરૂષ, 7 મહિલા અને 5 બાળકો સહિત સત્તર જણને ફ્રેક્ચર સહિતની હળવી ગંભીર ઈજાઓ પહોંચતા તમામને 108 મારફત ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
- તસ્વીર અને અહેવાલ : રમેશ ભાનુશાલી , કિરણ ગોરી
- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.
*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
જ્યારે અકસ્માતમાં પરિવારનાં અન્ય સત્તરેક જણને ફ્રેક્ચર સહિતની હળવી-ગંભીર ઈજાઓ પહોંચી છે.
ગામનાં શંભુભા હમીરજી જાડેજા અને અગરૂભા હમીરજી જાડેજાનો પરિવાર માતાજીની પેડી નિમિત્તે છોટા હાથીમાં બેસી વાંકુ જવા નીકળ્યો હતો.
સવારે 11 વાગ્યાના અરસામાં કોઠારા રોડ પર તેમનું વાહન પલટી ખાઈ ગયું હતું. જેમાં યશરાજસિંહ ભરતસિંહ જાડેજા નામનાં 14 વર્ષના કિશોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
અકસ્માતમાં પરિવારનાં 5 પુરૂષ, 7 મહિલા અને 5 બાળકો સહિત સત્તર જણને ફ્રેક્ચર સહિતની હળવી ગંભીર ઈજાઓ પહોંચતા તમામને 108 મારફત ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
- તસ્વીર અને અહેવાલ : રમેશ ભાનુશાલી , કિરણ ગોરી
- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.
*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
Comments
Post a Comment